સુરત : કિરણ હોસ્પિટલના ડોક્ટરનો ઇન્જેક્શન મારી આપઘાત,પોલીસને મૃતક પાસેથી ન્યાય લખેલી સુસાઇડ નોટ મળી
સુરતના ગોડાદરામાં હોટલ નેસ્ટના રૂમમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરે પોતાના હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને આપઘાત કરી......
સુરતના ગોડાદરામાં હોટલ નેસ્ટના રૂમમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરે પોતાના હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને આપઘાત કરી......
નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી
મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું
લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા
મૃતક યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને મનજીત સિંઘ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું