ભરૂચ અંકલેશ્વર: ઘરકંકાસમાં પતિએ એપાર્ટમેન્ટના 7માં માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત, CCTV ફૂટેજ બહાર આવ્યા ! ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત માંડવીના કરંજ ગામે 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : શાળાની ફી ન ભરનાર વિદ્યાર્થીની સાથે સંચાલકોનું દયાહીન વર્તન,કિશોરીએ જીવ ટૂંકાવ્યો શાળાની ફી ન ભરી શકતા સંચાલક દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતા તેણીએ આઘાત જનક પરિસ્થિતિથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ તેના પરિવાજનોએ કર્યા By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રોશન સોસાયટીમાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી ૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો By Connect Gujarat Desk 30 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વ્યાજના ચક્કરમાં સપડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગુજરાતના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મુરજાણીએ અંતિમ પત્ર લખીને કર્યો આપઘાત આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ડૉ વૈશાલી આપઘાત કેસમાં હાઇકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી પોલીસે જપ્ત કરેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાનો પણ ખુલાસો થયો By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે જીવન ટૂંકાવ્યું યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમ્મરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn