અમરેલી : માવઠાથી ખેતી-પાકોને મહદઅંશે નુકશાન, મોકલી આપ્યો છે સરકારમાં રિપોર્ટ : ખેતીવાડી અધિકારી
કમોસમી વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં 15 MMથી લઈને 70 MM સુધી વરસાદ નોંધાયો
કમોસમી વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં 15 MMથી લઈને 70 MM સુધી વરસાદ નોંધાયો
અંકલેશ્વરમાં કોબી, ફલાવર, ભીંડા સહિતની શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું
કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે
કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક તમામ નિષ્ફળ જતાં ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યુ છે