અરવલ્લી : કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેડૂતો-પશુપાલકોને નુકશાની, વીજળી પડતાં 16 બકરાના મોત...
અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે
અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું
કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક તમામ નિષ્ફળ જતાં ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યુ છે
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું