જૂનાગઢ : મકરસંક્રાંતિ નિમિત્તે સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા યોજાઈ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા
મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.
મકરસંક્રાંતિ.આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે.આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.
મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે