ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નેત્રંગ ગામના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરા અને CISF UNIT ONGC આંબોલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૧ યુનિટ બ્લડનું એકત્રિત કરવામાં આવ્યું
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જુના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું