અમરેલી : રાજુલાના વાવેરા ગામે હિંસક બનેલી સિંહણે કર્યો 3 લોકો પર હુમલો, સ્થાનિકોમાં ભયનો માહોલ...
વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો
વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા
નવસારીના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં પાંજરુ મુક્યાના ગણતરીના કલાકોમાં જ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં આંશિક રાહત થઇ
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.
ગીર પૂર્વના સરસીયા રેંજ વિસ્તારોમાં સિંહોનો દબદબો છે, ત્યારે કેટલાક શખ્સો ગેર’કાયદે સિંહ દર્શન કરાવતા હોય છે
કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે..
જીવદયા પ્રેમી કમલેશ પટેલના મોબાઈલ નંબર 9824601106 ઉપર સંપર્ક કરી જીવો પ્રત્યે આપ પણ દયા બતાવી શકો છો.