અંકલેશ્વર ના ક્ષિપ્રા ગણેશ મંદિરના ચોથા પાટોત્સવની ધર્મ ભીની ઉજવણી

New Update
અંકલેશ્વર ના ક્ષિપ્રા ગણેશ મંદિરના ચોથા પાટોત્સવની ધર્મ ભીની ઉજવણી

અંકલેશ્વર ના રામકુંડ તીર્થ સ્થાન ખાતે ના અલૌકિક ક્ષિપ્રા ગણેશ મંદિર ના ચોથા પાટોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment

પાટોત્સવ પ્રસંગે સવારે ગણેશ યાગ,મહા આરતી,મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ એ લ્હાવો લીધો હતો.

Advertisment