જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયી થયો

New Update
જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયી થયો

જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયીથઈ ગયો છેઆ પુલ જામકંડોરણા થી કાલાવાડ ને જોડતો પુલ હતો પણ આજે આ વર્ષો જુનોપુલધરાશાયી થયો છેજામકંડોરણાનાં સાતુદડ ગામ પાસે આવેલખોબેશ્વર મહાદેવનામંદિર પાસે વર્ષો જુનો પુલ આજે અચાનકકોઈ ખામી સર્જાતાધરાશાયી થયો છે જોકે આ પુલ ઉપર કોઇ મોટા વાહન ન ચાલતા હોય જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી હાલ મોટા ભાગના વાહનો પરત ફરી રહ્યા છેતંત્રને જાણ કરવામાં આવી છે છતાંતંત્રદ્વારાઆ પુલ ઉપર કોઇ ડાયવર્ઝન ની વ્યવસ્થા કરવામાં આવી નથી