New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-337.jpg)
જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયીથઈ ગયો છેઆ પુલ જામકંડોરણા થી કાલાવાડ ને જોડતો પુલ હતો પણ આજે આ વર્ષો જુનોપુલધરાશાયી થયો છેજામકંડોરણાનાં સાતુદડ ગામ પાસે આવેલખોબેશ્વર મહાદેવનામંદિર પાસે વર્ષો જુનો પુલ આજે અચાનકકોઈ ખામી સર્જાતાધરાશાયી થયો છે જોકે આ પુલ ઉપર કોઇ મોટા વાહન ન ચાલતા હોય જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી હાલ મોટા ભાગના વાહનો પરત ફરી રહ્યા છેતંત્રને જાણ કરવામાં આવી છે છતાંતંત્રદ્વારાઆ પુલ ઉપર કોઇ ડાયવર્ઝન ની વ્યવસ્થા કરવામાં આવી નથી