ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં મકાન ધરાશાય થતા નાશભાગ મચી

New Update
ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં મકાન ધરાશાય થતા નાશભાગ મચી

ભરૂચ શહેરના કબીરપુરા ખાત્રીવાડમાં એક મકાન ધરાશાય થઇ ગયુ હતુ.

Advertisment W3.CSS

74e26619-4bce-4c46-9dff-f7038c55fd87

જાણવા મળ્યા મુજબ બાજુના મકાનની કામગીરી દરમિયાન આ બે માળનું મકાન ધબાય નમઃ થયુ હોવાનું કહેવાય છે, જોકે ઘટના સમયે મકાનમાં કોઈ હતુ નહિ એટલે જાનહાની ટળી હતી, અને બનાવ ને પગલે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

a7f28e93-4a2f-41d2-88bb-a8241ede11bf