New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-2-3.jpg)
ભરૂચમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે તત્પર રહેતામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન પ્રસંગે શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનેમાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ પુષ્પાંજલિ આપી હતી. અને બાબા સાહેબના દેશ સેવાના કાર્યો ને યાદ કર્યા હતા.