સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૨૪ કલાકમાં ૨૦ સેન્ટિમીટર વધી

સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક સારી થઇ રહી છે. ત્યારે ગુજરાત ભરમાં વરસાદ પડતા પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યકેનાલ માં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું અગાઉ ૧૨ હજાર કયુસેડ છોડાતું હતું. જે આજે ૫૫૫૪ કયુસેક કરી દેવામાં આવ્યું, પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૨૪ કલાકમાં ૨૦ સેન્ટિમીટર વધી છે. આમ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.
આજે પાણીની આવક ૧૭૯૨૭ ક્યુસેક થઇ છે. પાણીની આવક સતત રહેતા સરદાર સરોવરમાં લાઈવ સ્ટોરેજ પાણી ૧૫૮૭.૫૮ મિલિયન કયબીક મીટર થયું છે અને મુખ્ય કેનાલ માં ૫૫૫૪ પાણી છોડાય રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ના કારણે પાણી ની માંગ ઓછું થઇ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી ૧૨૧.૩૮ મીટર થઇ જવા પામી છે અને બંધ આગામી ઉનાળા માટે પાણી ના વપરાશ માટે સક્ષમ બની રહ્યો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT