અમદાવાદ : માઁ અંબાના દ્વારે જવા વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે અંબાજી માટે કર્યું પ્રસ્થાન
અમદાવાદના વ્યાસવાડી નવા વાડજનો માઈ ભક્તોનો સંઘ 32માં વર્ષે સતત નિરંતર માઁ અંબાના ધામે 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો...
અમદાવાદના વ્યાસવાડી નવા વાડજનો માઈ ભક્તોનો સંઘ 32માં વર્ષે સતત નિરંતર માઁ અંબાના ધામે 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો...
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ખૂબ જ ઉગ્ર બનતો જાય છે.જેના પગલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને છરી મારી દેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
ઠકરાર ગેંગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું
મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા
પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી.