યુપીના જૌનપુરમાં ભાજપ નેતા પ્રમોદ યાદવની ગોળી મારી હત્યા...

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Update: 2024-03-07 06:06 GMT

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર વળાંક પાસેની છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રમોદ યાદવ 2012માં મલ્હાની વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલી રહી છે.

Tags:    

Similar News