દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ કરાયો તિરંગાનો શૃંગાર

Update: 2019-08-16 07:55 GMT

આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ તિરંગા નો શૃંગાર કરવામાં આવ્યો હતો.

તો સાથે જ રક્ષાબંધનનો તહેવાર હોઈ જેના લીધે ઓમ લખેલી રાખડી પણ પહેરાવવામાં આવી હતી. ત્યારે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા સોમનાથ મહાદેવ ને જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા.

Tags:    

Similar News