author image

Connect Gujarat Desk

ભરૂચ: GNFCમાં ક્લોરીન ગેસ લીક થતા 3 કામદારોને અસર, સારવાર અર્થે ખસેડાયા
ByConnect Gujarat Desk

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)માં શનિવારે મોડીરાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં 3 કામદારોને ગેસની અસર થઈ ભરૂચ | ગુજરાત | સમાચાર

બોટાદ :  મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી કષ્ટભંજનદેવને શિવસ્વરૂપના વાઘાનો શણગારના દર્શનથી ભક્તોએ ધન્યતા અનુભવી
ByConnect Gujarat Desk

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

અંકલેશ્વર: જુના દીવા ગામે ભાથીજી મંદિરના સેવા ભવનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.80 હજારના પિત્તળના વાસણોની ચોરી
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઇ ગયા ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી રૂ.2 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રકમાં ચોખાની ગુણની આડમાં કરાતી હતી હેરાફેરી
ByConnect Gujarat Desk

પુનગામ નજીકથી પોલીસે ચોખાની ગુણની આડમાં સંતાડીને લઇ જવાતા રૂ.2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદ્દભુત મહાસાગર છલકાયો
ByConnect Gujarat Desk

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભૂત મહાસાગર છલકાયો. ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

ભરૂચ: મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો બન્યા શિવમય, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ByConnect Gujarat Desk

મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી  તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | ધર્મ દર્શન

દ્વારકા :  નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, 'હર હર મહાદેવ' નો ગુંજ્યો નાદ
ByConnect Gujarat Desk

દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

ભરૂચ: દહેજની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગથી દોડધામ, 3 કામદારો દાઝ્યા
ByConnect Gujarat Desk

ભરૂચના દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી ગુજરાત | સમાચાર

જુનાગઢ : જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં 108 ગૃહસ્થીઓએ સંસાર ત્યાગી સંન્યાસી જીવન અપનાવ્યું
ByConnect Gujarat Desk

ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના સાનિધ્યમાં દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

અંકલેશ્વર : સંજાલીની પ્રાથમિક શાળા ખાતે જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના સંજાલીની પ્રાથમિક શાળામાં જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું... . ભરૂચ | ગુજરાત | સમાચાર

Latest Stories