ભરૂચ : આમોદના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગથી ફફડાટ,અનધિકૃત જોડાણો સામે કાર્યવાહી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનધિકૃત જોડાણો ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો.......
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનધિકૃત જોડાણો ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો.......
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા તથા આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટારીયા ખાતે શેરડી પિલાણ સીઝન 2025-26’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું