ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવરૂપ “તુલસી વિવાહ”ની ભરૂચ અને અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાય...
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ઉકાઈ જમણાકાંઠા નહેર સંશોધન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન નહેરના સમારકામના કાર્યો અંગે વિગતવાર
ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરશે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપોર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી રાજુખાન નિશારખાન પઠાણ રહે, કલદરખેડા તા.બડીસાદડી પોસ્ટ, નિકમ્ભજી.ચિતોડગઢ (રાજસ્થાન) હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ફરી રહ્યો છે
ભરૂચ સબજેલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના હેતુથી પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું