ભરૂચ: મકતમપુર મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, SIRમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચના મકતમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
ભરૂચના મકતમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતા આજરોજ તેમના વતન મોટવાણ ગામ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગામ આખું હિબકે ચઢ્યું હતું
ભારતે T-20 વર્લ્ડકપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરથી ભગવાન શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે ભડકોદ્રા મંડળ દ્વારા હિન્દૂ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચના પાલેજ પોલીસ મથકના પી.આઈ.એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ બજારમાં બિલ વિનાનું એક
અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ અને ભાજપના નિલેશ પટેલ નું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર
બાતમીના આધારે પોલીસે ખરોડ ઓવર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળી રીક્ષા લઈ ઈસમ આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતાં રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી