ભરૂચ: વાલિયામાં વરઘોડા દરમ્યાન ફટાકફાનો તણખો પડતા ભંગારના જથ્થામાં આગ, કોઈ જાનહાની નહીં
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
દોરા–ઘમણાદ રોડ પર આવેલા વીજ કંપનીના ડીપીના થાંભલાના ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જતાં 32 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું....
ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે
નવેઠા ગામ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણીત યુવક–યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવી પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર જીઆઇડીસીમાં યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું