અંકલેશ્વર: કમોસમી વરસાદના કારણે પંડવાઈ સુગર ફેકટરીના 5.50 લાખ ટન શેરડીનું પીલાણ કાર્ય અટવાયું, 10 દિવસ બાદ શરૂ થવાની શકયતા
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના મોતવાણ ગામે મહાકાય અજગર જોવા મળતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ
અણધાર્યા માવઠાએ અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. અચાનક પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા છે.