અંકલેશ્વર: છઠપૂજા અને બિહારચૂંટણીના પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એ.અસ્વાર
ભરૂચના નેત્રંગ નજીક માર્ગના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવી નાંખ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પરના માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું,જેના કારણે વાહનોની અવરજવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો,
ભરૂચ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૧૩ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી