ભરૂચ: બામસેફ-ઇન્સાફ સંગઠન દ્વારા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા !
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટાફનાં કર્મીઓ નેત્રંગ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી- રામદિવાનસિંહ રામલખનસિંહ ચૌહાણ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે દહેગામ પાતાળકુવા ફળીયામાં રહેતા મોહસિન પોપટે તેના ઘરની બાજુમાં આવેલ ડેલામાં પ્લાસ્ટીકના કારબામાં
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે રાજપારડી નેત્રંગ રોડ પર આવેલ સારસા ડુંગરના પાછળના ભાગે વિજયભાઇ અંબુભાઇ વસાવા તથા તેના માણસ
ભરૂચના દહેજ પોલીસ મથક ખાતે 25 વર્ષ અગાઉ છેતરપીંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો જે ગુનાના બે આરોપીમાંથી એક આરોપી ચંદ્રકાંત સોની
પંચમહાલ જિલ્લાના ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવેની વીજલાઈન એક માઈન્સની બ્લાસ્ટિંગ
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ઉભું કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું......