ભરૂચ: દશેરા પર્વ પર પણ ફૂલ બજારમાં મંદીનો માહોલ, ફુલનો 5 હજાર કીલો સ્ટોક અટવાયો
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો હાથ ધરાયા હતા જે અંતર્ગત આજરોજ વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચની આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો