અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે,સીએમ ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતાં ગૃહમંત્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
BY Connect Gujarat Desk30 Jun 2022 3:55 AM GMT

X
Connect Gujarat Desk30 Jun 2022 3:55 AM GMT
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે તેઓ કલોલના સઇજ ગામમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના એડમિશન બ્લોકનું ઉદઘાટન અને 750 બેડ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.
ત્યાર બાદ 11 વાગ્યે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરમાં તેમની રજતતુલા પણ થશે. આ સાથે તેઓ ગામના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. બપોરે 1 વાગ્યે ગાંધીનગરના વાસણા ગામમાં તળાવના નવીનીકરણ અને બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 2.30 વાગ્યે ગાંધીનગર સિવિલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરશે.બપોરે 3.30 વાગ્યે સાણંદના નવાપુરા ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.
Next Story
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT