ભરૂચ: આમોદમાં નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી યુવાન નીચે પટકાતા મોત નિપજ્યું, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના  આમોદના મહેશ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર  આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની

New Update
આમોદમાં નર્મદા
ભરૂચના  આમોદના મહેશ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર  આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની બીલ્ડીંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઇ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.
આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઇ વાઘેલાએ ફરીયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.