ભરૂચ: સબજેલ ખાતે મેડિટેશન સેશન યોજાયું, કેદીઓને સમજાવાયું ધ્યાનનું મહત્વ
જેલમાં રહેલા કેદીઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું તથા મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું
જેલમાં રહેલા કેદીઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું તથા મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બર-2025’ના સમગ્ર દેશમાં 'સુશાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે.....
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
ઝેડ.જે.પટેલ સરસ્વતી વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાસ-ગરબા, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા...।
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે...।
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાગ ટુ રાગાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના મોઢેશ્વરી હોલ ખાતે JCI Bharuchની ૬૨મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી જેમાં સાગર કાપડીયાએ JCI Bharuchના ૬૨મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા
ભરૂચ જિલ્લામાં ખેડૂતો પોતાના પ્રાણ પ્રશ્નો અને પાવર ગ્રીડની લાઈનમાં ટાવર નાખવા મુદે સમાન જમીન, સમાન વળતરની માંગ સાથે ખેડૂતોએ પાલેજના કિશનાડ