ભરૂચ: આમોદના સરભાણ ગામે બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુસર વર્કશોપ યોજાયો
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ક્લસ્ટર લેવલ ફેડરેશન CLF દ્વારા બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સાબુ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ક્લસ્ટર લેવલ ફેડરેશન CLF દ્વારા બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સાબુ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું
ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં તેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો....
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો
કચ્છ ખાતે રણ ઉત્સવ 2025-26’ની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કચ્છનું સફેદ રણ ફરી એકવાર લાખો પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર થયું છે.
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણા તથા તેમના પરિવારજનોએ સમાજને જાગૃત કરવા ‘અંગદાન એ જ મહાદાન’ના અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો છે.
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને મંદિર સંચાલકો દ્વારા જમવા અને રહેવાની વ્યવસ્થા નિ:શુલ્ક પુરી પાડવામાં આવી રહી છે.