• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

PM મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર DP બદલ્યું, તિરંગો લગાવ્યો, દેશવાસીઓને કરી મોટી અપીલ

PM નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર પ્રોફાઇલ પિક્ચરને બદલીને તિરંગાની તસવીર કરી દીધી છે. બીજી બાજુ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તેમના ટ્વિટર ડીપી બદલ્યા

author-image
By Connect Gujarat 02 Aug 2022 in દેશ Featured
New Update

PM નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર પ્રોફાઇલ પિક્ચરને બદલીને તિરંગાની તસવીર કરી દીધી છે. બીજી બાજુ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તેમના ટ્વિટર ડીપી બદલ્યા છે. મહત્વનું છે કે, PM મોદીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેમના DP પર ત્રિરંગો લગાવે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં 2 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ દેશવાસીઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચર તરીકે ત્રિરંગો લગાવવાનું આહ્વાન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 91મા એપિસોડમાં આ વાત કહી હતી.

શાહે શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું, ત્રિરંગો આપણને દેશને જોડતી વખતે રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. મોદીજીએ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ પર સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરીની પ્રશંસા કરીને 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર ત્રિરંગો લહેરાવવાનું હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે.આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં જોરદાર ઉછાળો આવવાની અપેક્ષા છે.

#Gujarat #India #ConnectGujarat #PM Modi #Amit Shah #changed #Har Ghar Tiranga #Twitter DP
Related Articles
jharkhand Bus Accident દેશ logo logo
LIVE

ઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત

બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 29 2025
kharge દેશ logo logo
LIVE

પાકિસ્તાન સાથે કઈ શરતો પર યુદ્ધવિરામ કરવામાં આવ્યું? ખડગેએ સરકારને સવાલ પૂછ્યા, રાજનાથ સિંહે આ જવાબ આપ્યો

કેન્દ્ર અને પીએમ મોદીની ટીકા કરતા ખડગેએ સરકારને પૂછ્યું કે પાકિસ્તાન સાથે કઈ શરતો પર યુદ્ધવિરામ કરવામાં આવ્યો? અચાનક યુદ્ધવિરામની જાહેરાત કેમ કરવામાં આવી? દેશ | સમાચાર

By Connect Gujarat Desk Jul 29 2025
akhilesh yadav દેશ logo logo
LIVE

અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું - પીએમ જે રસ્તા પર હર્ક્યુલસ વિમાનથી ઉતર્યા તે રસ્તાની ડિઝાઇન સમાજવાદીઓ દ્વારા બનાવવામાં આવી હતી.

અખિલેશ યાદવે કહ્યું સમાજવાદીએ હંમેશા દેશની સરકારોને ચેતવણી આપી છે કે કયો દેશ વાસ્તવિક પડકાર છે. આજે, સરહદોની સાથે, દેશના વ્યવસાયને પણ પડકારવામાં આવી રહ્યો છે સમાચાર |

By Connect Gujarat Desk Jul 29 2025
amitsss દેશ logo logo
LIVE

સંસદમાં અમિત શાહનો જવાબ,ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા

આ ચર્ચામાં આજે અમિત શાહે નિવેદન આપ્યું હતું. આ સાથે તેમને ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી પણ આપી હતી. દેશ | સમાચાર

By Connect Gujarat Desk Jul 29 2025
pahal gam terorist દેશ logo logo
LIVE

સુલેમાન કોણ હતો? સેનાએ પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડને કેવી રીતે માર્યો? જાણો

સુલેમાન પાકિસ્તાનમાં તાલીમ લઈ રહ્યો હતો. તે એક ઉચ્ચ પ્રશિક્ષિત આતંકવાદી હતો અને તેને જંગલોમાં અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેવાની તાલીમ આપવામાં આવી હતી દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 29 2025
Bihar Politics દેશ logo logo
LIVE

'ચૂંટણી પછી નીતિશ બિહારના મુખ્યમંત્રી બનશે', ચિરાગ પાસવાને અચાનક પોતાનો સૂર બદલી નાખ્યો

તાજેતરમાં, ચિરાગે પાસવાને વાત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેઓ દુઃખી છે કે તેઓ એવી સરકારને સમર્થન આપી રહ્યા છે જ્યાં ગુના બેકાબૂ બની ગયા છે... દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 29 2025
Latest Stories
અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ logo logo
LIVE

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું 10 ઓગષ્ટ સુધી લંબાવાયું

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રૂ.45 કરોડના કામોને અપાય મંજૂરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રના સેસન્સ કોર્ટમાંથી જામીન નામંજુર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    NZ vs ZIM : ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર, કોણ બન્યું કેપ્ટન?

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ
  • ભરૂચ: નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું 10 ઓગષ્ટ સુધી લંબાવાયું
  • ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રૂ.45 કરોડના કામોને અપાય મંજૂરી
  • ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રના સેસન્સ કોર્ટમાંથી જામીન નામંજુર
  • NZ vs ZIM : ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર, કોણ બન્યું કેપ્ટન?
  • અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઇવેની બિસ્માર હાલત, અનેક વાહન ચાલકો પરેશાન...
  • નવસારી : 900થી વધુ કોન્ટ્રાક્ટ-રોજમદાર કર્મચારીઓને મનપાએ નોટિસ ફટકારી, 5 દિવસનો પગાર કાપી લેવાતા ઉગ્ર વિરોધ…
  • ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગની ઘટનામાં પોલીસ અધિકારી સહિત પાંચના મોત
  • ઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત


© Copyrights 2024. All rights reserved.

Powered by