ઉત્તરપ્રદેશ : ઝાંસીમાં ટ્રેક્ટર પલટી મારી જતાં 4 બાળકો સહિત 11 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં આવેલ ચિરગાંવ પોલીસ મથક વિસ્તારના ભાંડેર રોડ પર ગત શુક્રવારે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાય હતી. દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર બેકાબૂ થઈ જતાં પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 7 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, માર્ગમાં ટ્રેક્ટર સામે અચાનક એક ગાય આવી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર ખેતરમાં પલટી મારી ગયું હતી. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો મધ્યપ્રદેશના દતિયાના પંડૂખરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઝાંસીના છિરૌના ગામ સ્થિત માતાજીના મંદિરે જઈ રહ્યા હતા, તે દરમ્યાન મારગમાં ગંભીર અકસ્માતની દુર્ઘટના સર્જાય હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન...
29 Jun 2022 10:24 AM GMTસુરત : પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી 120 MMના પ્લાસ્ટિક પર પ્રતિબંધ,...
29 Jun 2022 10:15 AM GMTભરૂચ: વાલિયાના કોઢ ગામે પંચાયતના રસ્તા મુદ્દે બે પરિવાર વચ્ચે...
29 Jun 2022 10:12 AM GMTભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની...
29 Jun 2022 9:18 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ...
29 Jun 2022 9:12 AM GMT