રાજકોટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે જયેશ બોઘરાને રિપીટ કરાયા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશ બોઘરાને રિપીટ કરાવવા રાદડિયા જૂથે લોબિંગ કર્યું હતું. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજકોટમાં થઈ દિલ્હીવાળી..! હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી By Connect Gujarat 29 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: "ન કરે એ નારાયણ, ન કરવાનું કરે એ કામીનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આકરા શબ્દોમાં ઝાટકણી રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો, મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ બાંધકામથી વાકેફ હતુ ! રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ, જુઓ વિશેષ અહેવાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની 2 બાળકીઓનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત... રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. By Connect Gujarat 17 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકે શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ અગ્નિકાંડમાં પરાપિપળિયા ગામના જય ઘોરેચાનું મોત થતાં પરિવારે ભારે હૈયે જુવાનજોધ પુત્રના અંતિમસંસ્કાર કર્યા આરોપીઓ સામે ફાંસી કરતાય જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ:જયના પિતરાઇ કાકા By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ અગ્નિકાંડ: લાચાર બાપની વેદના કહ્યું જો કોઈ આરોપીને જામીન મળ્યા તો હું તેને મરી નાખીશ રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn