Home > Featured > રામમંદિર નિર્માણની થશે શરૂઆત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે જઈ શકે છે અયોધ્યા
રામમંદિર નિર્માણની થશે શરૂઆત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે જઈ શકે છે અયોધ્યા
BY Connect Gujarat14 July 2020 11:42 AM GMT
X
Connect Gujarat14 July 2020 11:42 AM GMT
શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણની ઔપચારિક શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. તેઓ મંદિર નિર્માણની પ્રતીકાત્મક શરૂઆત કરાવશે.
ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જેવા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા હાજર રહે તેવી સંભાવના છે
Next Story