સુરત : દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન નિગમ સજ્જ,1600 જેટલી બસો દોડાવવામાં આવશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નશામુક્ત ભારત"ના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
સુરત SOGની ટીમે દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે 5.72 કરોડનો એમ્બરગ્રીસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સુરતમાં ઐશ્વર્યા મજમુદારના સુરીલા ગરબાના સૂરોએ પોલીસ પરિવારને ગરબે ઘુમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની સાથે ગરબા કર્યા...
વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો,જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું