Home > narmada river
You Searched For "Narmada River"
ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી
2 May 2024 12:00 PM GMTદાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા
17 April 2024 3:03 PM GMT32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર...
ભરૂચ : ઝઘડીયા-તરસાલીના 3 યુવાનો કરજણ-ફતેપુરા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, 2 સગા ભાઈનો બચાવ, એક યુવાનનું મોત
14 April 2024 9:50 AM GMTઝઘડીયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા પડતાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજયું હતું.
ભરૂચ: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં પણ માનવસર્જીત હતું,આપના ગંભીર આક્ષેપ
10 March 2024 12:57 PM GMTસપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી...
17 Jan 2024 11:58 AM GMTનર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો
4 Jan 2024 3:15 PM GMTબે દિવસ પૂર્વે નર્મદા નદી માં ઝંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસે મળી આવ્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઈક મૂકી...
ભરૂચ: નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગના દરોડા,ભૂ માફિયાઓમાં ફફડાટ
31 Dec 2023 8:19 AM GMTનર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેના કારણે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો...
30 Dec 2023 11:49 AM GMTભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું...
16 Nov 2023 11:13 AM GMTપાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.
ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન
25 Sep 2023 9:43 AM GMT16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ
25 Sep 2023 7:51 AM GMTભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં...
ભરુચ : નર્મદા નદીમાં બાપ્પાનું કરાયું વિસર્જન, ભક્તજનોએ આપી ભાવ ભીની વિદાય ....
23 Sep 2023 12:07 PM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી