Home > surendranagar news
You Searched For "Surendranagar News"
સુરેન્દ્રનગર : જસાપર ગામે વીજળી પડતાં એક વ્યક્તિ સહિત 80થી વધુ બકરાના ઘટના સ્થળે મોત...
3 May 2023 1:00 PM GMTબપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર : ઘુડખર અભ્યારણમાં દુર્લભ પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી..!
15 April 2023 7:19 AM GMTઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ બન્યું
સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન
8 March 2023 12:45 PM GMTભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.
સુરેન્દ્રનગર: અબળા નારી પર અત્યારચાર થતો જોઈ આ મહિલાએ એ એવું કર્યું કે તમેપણ કરશો સેલ્યુટ
8 March 2023 11:22 AM GMTસેંકડો મહિલાઓને વિવિધ મુસિબતોમાંથી જીવના જોખમે હિંમતભેર ઉગારીને સલામત સ્થળે પહોંચાડી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું છે.
સુરેન્દ્રનગર : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં લોન મેળો યોજાયો...
9 Feb 2023 1:25 PM GMTઅલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી-સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ...
23 Jan 2023 12:53 PM GMTસુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 5ના મોત, સરકાર દ્વારા મૃતક પરિવારને 4-4 લાખની સહાય
20 Jun 2022 6:19 AM GMTવીજળીના કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લા પ્રશાસન વિભાગ તાત્કાલિક પણે સતર્ક બન્યું છે.
સુરેન્દ્રનગર : અશ્વોમાં ભાગ્યે જ બનતી ઘટનાએ લોકોમાં કુતુહલ સર્જ્યુ, મેવાસા ગામે ઘોડીએ 2 બચ્ચાને જન્મ આપ્યો...
5 March 2022 8:01 AM GMTઘોડી હંમેશા એક ઘોડી અથવા ઘોડાને જન્મ આપતી હોય છે, ત્યારે કુતૂહલ સર્જતી આ ઘટનામાં ઘોડીએ બન્ને ઘોડીને જન્મ આપતા લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં પ્રસરી પ્રજાસત્તાક પર્વની સોડમ, રાષ્ટ્રધ્વજને અપાય સલામી
26 Jan 2022 11:39 AM GMTસૌરાષ્ટ્ર -કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું કરાયું પાલન
સુરેન્દ્રનગર : વિદેશ સુધી પ્રસરી સોડમ, વિદેશીઓને લાગ્યો વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો...
11 Jan 2022 6:49 AM GMTસુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે
સુરેન્દ્રનગર : રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગના કાર્યનું નિરીક્ષણ કર્યું...
8 Jan 2022 12:39 PM GMTરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગર : સાયલા પંથકની કેમિકલ કંપનીમાં થયો બ્લાસ્ટ, 3 કામદારોને ગંભીર ઇજા...
6 Jan 2022 8:51 AM GMTસાયલા તાલુકાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.