Connect Gujarat

You Searched For "Ayodhya Ram Mandir"

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..!

22 Jan 2024 9:36 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે

21 Jan 2024 3:48 PM GMT
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી

અમદાવાદથી અયોધ્યા લઈ જવાતો ધ્વજ દંડ સાબરકાંઠા આવી પહોચ્યો, દર્શન કરવા રામભક્તોની પડાપડી...

6 Jan 2024 9:31 AM GMT
પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.

વડોદરા: 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે,જુઓ શું છે વિશેષતા

1 Jan 2024 8:56 AM GMT
રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો

અયોધ્યામાં ધર્મ પથ પર “સૂર્ય સ્તંભ” સ્થાપિત કરાયો, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં...

10 Dec 2023 10:49 AM GMT
અયોધ્યામાં ધર્મ પથ પર રઘુવંશીઓના આરાધ્ય ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નર્મદા જિલ્લાના 2 સાધુ-સંતોને મળ્યું આમંત્રણ..

8 Dec 2023 1:42 PM GMT
દેશભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ આમંત્રણમાં નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ સમાવેશ થયો

પગપાળા રામનગરી અયોધ્યા જવા અમદાવાદ-સાણંદના યુવાનનું પ્રસ્થાન, હિંમતનગરમાં VHP-બજરંગ દળે કર્યું સ્વાગત

5 Dec 2023 11:48 AM GMT
સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં...

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમનું કરાશે આયોજન

4 Sep 2021 12:37 PM GMT
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસે સમગ્ર ગુજરાતના રામમંદિરમાં આરતી અને રામધૂનનું આયોજન ભારતીય જનતા પાર્ટી...

અયોધ્યા: 492 વર્ષ પછી 21 કિલો ચાંદીના હિંચકા પર બિરાજમાન થયા રામલલા, ભક્તો દર્શન કરવા પહોંચ્યા

17 Aug 2021 12:02 PM GMT
રામનગરી અયોધ્યામાં 492 વર્ષોના લાંબા ગાળા પછી હવે રામલલાને તેમની મૂળભૂત સુવિધા ટ્રસ્ટ આપી રહ્યું છે.90ના દશકમાં ટેન્ટમાં રહેતા ભગવાન રામલલાને લગભગ 28...

મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!

4 Aug 2021 10:57 AM GMT
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબસાઇટ બનાવી દાતાઓ પાસેથી લાખોની ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો...

ખેડા : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર માટે સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 52 લાખ નિધિ અર્પણ કરાઇ

6 March 2021 8:09 AM GMT
ખેડા જિલ્લાના મુખ્ય મથક એવા નડીઆદમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ...

જામનગર: રામમંદિરના નિર્માણ માટે રૂપિયા 6.55 લાખથી વધુનું દાન અપાયું,જુઓ કોણે આપ્યું દાન

24 Jan 2021 7:16 AM GMT
અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર માટે જામનગરમાં રામજન્મ ભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિને નગરના બાલાહનુમાન મંદિર ટ્રસ્ટ અને કબીર આશ્રમ...