દેશ ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદથી અયોધ્યા લઈ જવાતો ધ્વજ દંડ સાબરકાંઠા આવી પહોચ્યો, દર્શન કરવા રામભક્તોની પડાપડી... પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વડોદરા: 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે,જુઓ શું છે વિશેષતા રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો By Connect Gujarat 01 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અયોધ્યામાં ધર્મ પથ પર “સૂર્ય સ્તંભ” સ્થાપિત કરાયો, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં... અયોધ્યામાં ધર્મ પથ પર રઘુવંશીઓના આરાધ્ય ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવી By Connect Gujarat 10 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નર્મદા જિલ્લાના 2 સાધુ-સંતોને મળ્યું આમંત્રણ.. દેશભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ આમંત્રણમાં નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ સમાવેશ થયો By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પગપાળા રામનગરી અયોધ્યા જવા અમદાવાદ-સાણંદના યુવાનનું પ્રસ્થાન, હિંમતનગરમાં VHP-બજરંગ દળે કર્યું સ્વાગત સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું By Connect Gujarat 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..! By Connect Gujarat 04 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણર્થે સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે VHP દ્વારા બેઠકનું આયોજન કરાયું By Connect Gujarat 21 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુરત : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની નિર્માણ ગાથાને નગરજનો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ, જુઓ શેની કરાઇ રચના..! By Connect Gujarat 21 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn