Connect Gujarat

You Searched For "Dharmik News"

પૌષ પૂર્ણિમા 2022: જાણો, પૌષ પૂર્ણિમાની તિથિ અને પૂજાવિધિ

16 Jan 2022 10:37 AM GMT
હિન્દૂ પંચાંગ અનુસાર, વર્ષના દરેક મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશીના બીજા દિવસે પૂર્ણિમા ઉજવવામાં આવે છે.

જાણો, સફલા એકાદશીનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે!

29 Dec 2021 7:03 AM GMT
સફલા એકાદશી દર વર્ષે પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

નોરતાનાં ત્રીજા દિવસે કરો માઁ ચંદ્રઘંટાની આરાધના

9 Oct 2021 6:04 AM GMT
નવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે.

શ્રાદ્ધપક્ષ: શા માટે કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ ! ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલી છે કથા

23 Sep 2021 6:31 AM GMT
પિતૃપક્ષની શરૂઆત થઈ છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયે કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાને ભોગ આપ્યા વિના શ્રાદ્ધ પૂરું થતું નથી. પિતૃઓના...

આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત: પિતૃઓની તૃપ્તિ માટે સારા દિવસ

20 Sep 2021 5:46 AM GMT
આજથી 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ધર્મગ્રંથોમાં યાત્રાર્થે શ્રાદ્ધ એટલે તીર્થ...

ખેડા : ડાકોરના રણછોડજીના દર્શને આવેલાં ભકતોને તુલસીના છોડની ભેટ અપાય

17 Sep 2021 7:06 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી, ભાજપ તથા વન વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ.

આજે પરિવર્તિની એકાદશી પર અવશ્ય સાંભળો વ્રત કથા, મળશે તમને પુણ્ય અને પૂર્ણ ફળ

17 Sep 2021 6:22 AM GMT
17 સપ્ટેમ્બર શુક્રવારે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી અને તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના...

ગીર સોમનાથ : ઋષિ પંચમીના દિવસે પ્રાચી તીર્થ સ્થિત પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

11 Sep 2021 10:03 AM GMT
યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોએ કર્યા શિવ દર્શન.

"ઋષિ પાંચમ" : ઋષિમુનીઓના પૂજન-અર્ચન સાથે દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવતું વ્રત...

11 Sep 2021 9:00 AM GMT
ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે...

અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી

10 Sep 2021 8:49 AM GMT
દસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર.

જામનગર : હજારેશ્વર મહાદેવ મંદિરે 1 હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

6 Sep 2021 9:17 AM GMT
શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ કર્યા શિવજીના દર્શન.