Home > Dharmik News
You Searched For "Dharmik News"
પૌષ પૂર્ણિમા 2022: જાણો, પૌષ પૂર્ણિમાની તિથિ અને પૂજાવિધિ
16 Jan 2022 10:37 AM GMTહિન્દૂ પંચાંગ અનુસાર, વર્ષના દરેક મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશીના બીજા દિવસે પૂર્ણિમા ઉજવવામાં આવે છે.
જાણો, સફલા એકાદશીનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે!
29 Dec 2021 7:03 AM GMTસફલા એકાદશી દર વર્ષે પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.
નોરતાનાં ત્રીજા દિવસે કરો માઁ ચંદ્રઘંટાની આરાધના
9 Oct 2021 6:04 AM GMTનવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે.
માતા દુર્ગાનો પ્રથમ અવતાર શૈલપુત્રી, વાંચો શું છે અવતરણ પાછળની કથા
7 Oct 2021 10:11 AM GMTBlog By: Dhruta Raval
શ્રાદ્ધપક્ષ: શા માટે કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ ! ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલી છે કથા
23 Sep 2021 6:31 AM GMTપિતૃપક્ષની શરૂઆત થઈ છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયે કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાને ભોગ આપ્યા વિના શ્રાદ્ધ પૂરું થતું નથી. પિતૃઓના...
આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત: પિતૃઓની તૃપ્તિ માટે સારા દિવસ
20 Sep 2021 5:46 AM GMTઆજથી 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ધર્મગ્રંથોમાં યાત્રાર્થે શ્રાદ્ધ એટલે તીર્થ...
ખેડા : ડાકોરના રણછોડજીના દર્શને આવેલાં ભકતોને તુલસીના છોડની ભેટ અપાય
17 Sep 2021 7:06 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી, ભાજપ તથા વન વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ.
આજે પરિવર્તિની એકાદશી પર અવશ્ય સાંભળો વ્રત કથા, મળશે તમને પુણ્ય અને પૂર્ણ ફળ
17 Sep 2021 6:22 AM GMT17 સપ્ટેમ્બર શુક્રવારે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી અને તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના...
ગીર સોમનાથ : ઋષિ પંચમીના દિવસે પ્રાચી તીર્થ સ્થિત પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
11 Sep 2021 10:03 AM GMTયાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોએ કર્યા શિવ દર્શન.
"ઋષિ પાંચમ" : ઋષિમુનીઓના પૂજન-અર્ચન સાથે દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવતું વ્રત...
11 Sep 2021 9:00 AM GMTભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે...
અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી
10 Sep 2021 8:49 AM GMTદસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર.
જામનગર : હજારેશ્વર મહાદેવ મંદિરે 1 હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા
6 Sep 2021 9:17 AM GMTશ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ કર્યા શિવજીના દર્શન.