Connect Gujarat

You Searched For "External Affairs Minister"

નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું...

29 Jan 2024 9:38 AM GMT
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરની ગોગલ્સ સાથેની તસવીર થઈ વાયરલ, કોઈએ કહ્યું- ટોમ ક્રૂઝ તો કોઈ જેમ્સ બોન્ડ..!

15 May 2023 3:36 AM GMT
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની એક તસવીર ટ્વિટર પર વાયરલ થઈ છે. રાજદ્વારી તરીકે જયશંકરની લાંબી કારકિર્દી રહી છે.

UNમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશે, વિદેશ મંત્રી એસ જયશંકર 14 ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન

2 Dec 2022 6:29 AM GMT
વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ 14 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.

વડોદરા : વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ દેશના રાજદ્વારીઓ નિહાળશે ગરબા...

1 Oct 2022 10:10 AM GMT
વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી સભ્યપદ માટે મજબૂત દાવેદાર : વિદેશ મંત્રી એસ. જયશંકર

12 Sep 2022 1:03 PM GMT
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNGC)ના કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે.

થાઈલેન્ડ પ્રવાસ પર વિદેશ મંત્રી જયશંકર, હિન્દુ મંદિરમાં કરી પૂજા.!

18 Aug 2022 11:10 AM GMT
વિદેશ મંત્રી એસ જયશંકર થાઈલેન્ડની મુલાકાતે છે. ગુરુવારે એક હિંદુ મંદિરમાં પ્રાર્થના કરી.

બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરની મહત્વની બેઠક યોજાશે

19 May 2022 9:51 AM GMT
બ્રિક્સ દેશો ના વિદેશ મંત્રીની બેઠક યોજાશે. આગામી મહિનાના અંતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પહેલા પાંચ દેશના વિદેશ મંત્રી વીડિયો લિંક દ્વારા મળશે.

ફિલિસ્તાનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન, દૂતાવાસમાંથી મળ્યો મૃતદેહ, વિદેશ મંત્રીએ વ્યક્ત કર્યું શોક

7 March 2022 7:30 AM GMT
ફિલિસ્તાનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. મુકુલ આર્યનો મૃતદેહ રામલ્લાહ સ્થિત ભારતીય દૂતાવાસમાંથી મળી આવ્યો છે.

વિદેશ રાજ્યમંત્રીનું ખેડૂતો પર આપત્તિજનક ટિપ્પણી; આંદોલન કરી રહેલા ખેડૂતોને કહ્યા 'મવાલી'

22 July 2021 2:16 PM GMT
મીડિયા વ્યક્તિ પરના આક્ષેપિત હુમલો અંગે વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુરુવારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે 'તેઓ ખેડૂત નથી, તેઓ માવલી છે,...

નર્મદા : એરસ્ટ્રીપ બનવાની જગ્યાએ જવાનું વિદેશમંત્રીએ ટાળ્યું, તો જાતે જ JCB ચલાવી કર્યું તળાવનું ખાતમુહૂર્ત

29 Jan 2020 3:34 AM GMT
વિદેશમંત્રી એસ. જયશંકર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે રાજપીપળા નજીક એરસ્ટ્રીપ બનવાની છે તે જગ્યાએ...