Connect Gujarat

You Searched For "Former Chief Minister"

તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરાઇ

9 Sep 2023 3:58 AM GMT
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ટીડીપીએ આ અંગે માહિતી આપી છે. ક્રિમિનલ...

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું થયું નિધન

25 April 2023 4:01 PM GMT
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. પ્રકાશ સિંહ બાદલ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલને સોમવારે એક ખાનગી...

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી લીધો સંન્યાસ !

23 Feb 2023 8:49 AM GMT
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે.

સુરત : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કીમમાં સભા ગજવી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર...

27 Nov 2022 9:50 AM GMT
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

જમ્મુ કાશ્મીર: પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, સેના અને પોલીસના બળથી શાંતિ નહીં મળે, કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક

2 Jun 2022 10:05 AM GMT
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. કાશ્મીરમાં એક દાયકાથી તૈનાત ટીચર રજની બાલા શહીદ થયા હતા.

પૂર્વ સી.એમ. વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપમાં સમાવેશ,પી.એમ.મોદીના ગુજરાત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય

16 March 2022 11:03 AM GMT
તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી.

મણિપુર વિધાનસભાના બીજા તબક્કા માટે મતદાન શરૂ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહે આપ્યો મત

5 March 2022 4:01 AM GMT
મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે શરૂ થયું છે. મણિપુરના 6 જિલ્લાની 22 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી...

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ થયા કોરોના સંક્રમિત

18 Jan 2022 7:21 AM GMT
એન ચંદ્રબાબુ નાયડુએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને વહેલી તકે કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

જુઓ પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું જન્મસ્થળ કયાં આવેલું છે

9 Jan 2021 10:57 AM GMT
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ શનિવારના રોજ 94 વર્ષની જૈફ વયે દુનિયામાંથી વિદાય લીધી છે. સ્વ. માધવસિંહ સોલંકી ભરૂચ જિલ્લા સાથે ગાઢ નાતો...

ગાંધીનગર : પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન, દિગ્ગજ નેતાઓ પહોંચ્યા શ્રધ્ધાજલિ અર્પવા

9 Jan 2021 9:13 AM GMT
રાજ્યના પૂર્વ CM અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે રવિવારના રોજ કરવામાં આવશે...