Home > Help
You Searched For "help"
અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ
20 March 2024 5:56 AM GMTઅંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.
દુબઈમાં ભારે વરસાદના કારણે આવ્યું પૂર, લોકો નાની નાની બોટ લઈને નીકળ્યા બન્યા મજબૂર....
19 Nov 2023 7:53 AM GMTભારે વરસાદની સ્થિતિને લઈને આખું દુબઈ જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી જ ભારે વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો...
અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ
24 Sep 2023 11:48 AM GMTગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.
ભરૂચ: ઝઘડીયાના પૂરઅસરગ્રસ્ત ગામડાઓની વ્હારે આવી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા,વાંચો શું કરી સહાય
24 Sep 2023 7:38 AM GMTભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે સરફુદીન ગામે પુરગ્રસ્ત વિસ્તારીની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું....
21 Sep 2023 8:11 AM GMTનર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરુચ : નર્મદાનાં પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં જોવા મળી નારાજગી, સરકાર પાસે કરાઇ સહાયની માંગ....
18 Sep 2023 12:28 PM GMTનર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે.
ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય...
17 Sep 2023 7:13 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે
મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે
10 Sep 2023 4:12 AM GMTઆફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.
જુનાગઢ:માંગરોળનો યુવાન આફ્રિકાના કોંગોમાંથી પરત ફર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની મળી મદદ
14 Aug 2023 6:19 AM GMTજૂનાગઢ જિલ્લાના માંગરોળનો એક યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાની જાણ તેના પરિવારજનને કરી હતી.
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામની અસ્થિર મગજની મહિલાના વ્હારે આવી સુરતની સામાજિક સંસ્થા...
3 Aug 2023 11:41 AM GMTભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી
પાટણ:વાવાઝોડા બાદ સેવાની સરવાણી,અસરગ્રત લોકોની વ્હારે આવી વિવિધ સંસ્થા
16 Jun 2023 12:26 PM GMTપાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાવાઝોડાને લઈને રામ સેવા સમિતિ અસરગ્રસ્ત લોકોની મદદે આવી હતી
રાજકોટ : જેતપુરની એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં લાગી આગ, સ્થાનિકોએ મેળવ્યો આગ પર કાબુ...
3 Jun 2023 11:25 AM GMTજેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.