Connect Gujarat

You Searched For "Management"

ડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..!

30 Dec 2023 12:37 PM GMT
ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલ તકેદારી આયોગના ફરિયાદ વ્યવસ્થાપન ઈ પોર્ટલનો કરાવશે પ્રારંભ

2 Nov 2023 4:40 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ગુજરાત તકેદારી આયોગના ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલ ઈ તકેદારીનો શુભારંભ કરાવશે. ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક સાયન્સ...

વડોદરા : પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે કોમર્સ ફેકલ્ટી બહાર AGSUએ કર્યું મેનેજમેન્ટનું પૂતળાં દહન...

23 Jun 2023 11:35 AM GMT
શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર:અંબિકા ઓટોમોબાઇલના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ

28 May 2023 8:40 AM GMT
અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચ : સર્વનમન વિદ્યામંદિરની સાધ્વી બહેનોને મેનેજમેન્ટ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ..!

11 May 2023 11:52 AM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટ બદલાયા બાદ ત્યાં રહેતી સાધ્વી બહેનોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે...

ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો

14 Dec 2022 12:56 PM GMT
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

પંચમહાલ : પાવાગઢમાં ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ

10 April 2022 6:30 AM GMT
પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાબરકાંઠા : પાણીની તાણ અનુભવતું તખતગઢ ગામ બન્યું "પાણીદાર", ગ્રામજનો માટે કરાય અનોખી સુવિધા...

23 March 2022 7:26 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.

નવસારી : નગરપાલિકાની "મધુર જળ યોજના" અધૂરી, પીવાના મીઠા પાણીથી લોકો વંચિત...

2 Feb 2022 11:45 AM GMT
પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું