Connect Gujarat

You Searched For "Public Awareness"

અંકલેશ્વર: રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોન યોજાય,નર્મદા નદીને સ્વરછ રાખવા જનજાગૃતિનો પ્રયાસ

3 Dec 2023 7:18 AM GMT
પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ: રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું આયોજન

1 Dec 2023 7:32 AM GMT
પાટણની રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચિઓ નવું લાવ્યા : લોકજાગૃતી અર્થે ખેલૈયાઓએ પોલીસ હેડક્વાટર ખાતે કર્યા સાઇકલ ગરબા, દીકરીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી...

21 Oct 2023 7:02 AM GMT
માઁ અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ દ્વારા રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે,

ભરૂચ : રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ રેલી યોજાય...

5 Sep 2023 8:49 AM GMT
શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા ઉજવણી અંતર્ગત ચક્ષુદાન જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતને “સાયબર સેફ” બનાવવા પોલીસની પહેલ, જનજાગૃતિ લાવવા સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરાયું

12 Aug 2023 10:27 AM GMT
સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે

‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રેલી યોજાય...

3 Aug 2023 10:55 AM GMT
અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે

વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે પોલીસ તંત્રનો અનોખો પ્રયાસ, અમરેલી-સાબરકાંઠામાં યોજી ભવ્ય બાઇક રેલી..

18 Jun 2023 9:54 AM GMT
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023ની જનજાગૃતિ અર્થે પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય...

9 April 2023 11:20 AM GMT
ભારત સરકારની નવી યોજના "મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023"ની જનજાગૃતિ અર્થે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ દ્વારા યોજાય જનજાગૃતિ રેલી…

24 March 2023 12:13 PM GMT
આજે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ... આજના દિવસે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ: માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે

11 Jan 2023 8:29 AM GMT
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે

ભરૂચ : કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે વાગરા વન વિભાગ દ્વારા રેલી યોજાય…

11 Jan 2023 8:14 AM GMT
વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે...

જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ-2022 અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો...

23 Dec 2022 10:43 AM GMT
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં “ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ અંતર્ગત સિટીઝન પરસેપસન સર્વે” ચાલી રહ્યો છે.