Connect Gujarat

You Searched For "RaghavjiPatel"

અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!

23 Sep 2023 11:29 AM GMT
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

G-20 સમિટ:- વિદેશી મહેમાનોને કાશ્મીરી કહવા, દાર્જિલિંગ ચા સહિત દેશની ઘણી પ્રખ્યાત વાનગીઓ પીરશવામાં આવી

9 Sep 2023 4:11 PM GMT
ડિનરમાં વિશ્વના રાષ્ટ્રધ્યક્ષ, વિશ્વભરના પ્રતિનિધિઓ, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યમંત્રી સહિત 170 લોકોને આમંત્રિત કરવામાં...

ગુજરાતના માછીમારો માટે ગુડ ન્યુઝ: માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, માછીમારોને આર્થિક ભારણ ઘટશે

9 Sep 2023 3:27 PM GMT
હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

જામનગર : ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી, વિવિધ પ્રકલ્પોની શહેરીજનોને સરકારે ભેટ ધરી...

1 May 2023 1:19 PM GMT
'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રૂ. 352 કરોડના 553 વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ,...

ગીરસોમનાથ: આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કેન્દ્રિય મંત્રી જી.કિશન રેડ્ડીએ ધન્યતા અનુભવી

21 April 2023 10:27 AM GMT
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, બલવંતસિંહ રાજપુતે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

નવસારી : રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું બંદર બનશે “ધોલાઇ”, મત્સ્યઉદ્યોગ મંત્રીએ કરી સમીક્ષા...

15 April 2023 9:37 AM GMT
5 હજાર કરોડના ટર્ન ઓવરની કમાણી કરી આપતા મત્સ્યઉદ્યોગ માટે નવસારી જિલ્લાના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે.

ગુજરાત કિસાન સંઘ આંદોલન મામલે ૩ મંત્રીઓની કમિટીની રચના

16 Oct 2022 9:28 AM GMT
કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.

જામનગર : અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રીના હસ્તે શુભારંભ

5 Aug 2022 1:00 PM GMT
રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે

જુનાગઢ : માણાવદરના 19 ગામોમાં ભાદર કાંઠે જમીન ધોવાણ, ભાદર કાંઠો બાંધવા ઉઠી માંગ

24 Jan 2022 12:37 PM GMT
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચીખલોદ્રા, દેશીન્ગા અને મરમઠ સહિતના 19 ગામો ભાદર કાંઠે આવેલા છે.