સુરત : મોરબી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રન યોજાય...
મોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સુરત ખાતે રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું.