Connect Gujarat

You Searched For "Saawan Month"

ગીર સોમનાથ: સોમવતી અમાસના દિવસે શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

6 Sep 2021 10:56 AM GMT
આજે સોમવતી અમાસનો પાવન અવસર, ત્રિવેણી સંગમ ખાતે ભક્તો ઉમટ્યા.

જામનગર : હજારેશ્વર મહાદેવ મંદિરે 1 હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

6 Sep 2021 9:17 AM GMT
શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ કર્યા શિવજીના દર્શન.

ગીર સોમનાથ : શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું "ઘોડાપુર"

6 Sep 2021 6:22 AM GMT
પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ, રાજ્યના શિવ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે; જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ

2 Sep 2021 11:56 AM GMT
શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. કોઈ જગ્યાએથી અજા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ૩ સપ્ટેમ્બર, શુક્રવારે...

શુક્રવારે નાગપાંચમ : આ દિવસે પરિવારની રક્ષા માટે મહિલાઓ નાગદેવની પૂજા કરે છે, જાણો તેનું મહત્વ

26 Aug 2021 11:14 AM GMT
શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ એટલે નાગ પાંચમ આ તિથિએ નાગ પાંચમ ઊજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ છે. આ દિવસે નાગ દેવતાના...

ભરૂચ : અંગારેશ્વરના મંગળનાથ મહાદેવનો અનેરો મહિમા, સોમવારે પૂજાતા શિવજી અહી પૂજાય છે મંગળવારે...

26 Aug 2021 8:19 AM GMT
અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે વિશેષ પુજા, મંગળદોષ દૂર કરવા માટે શ્રાવણ માસમાં આવે છે શ્રધ્ધાળુ.

જુનાગઢ : શ્રાવણ માસમાં ઓનલી ઇન્ડિયનની અનોખી લોકસેવા, જુઓ કેવી બનાવી મિલ્ક બેન્ક..!

25 Aug 2021 8:14 AM GMT
દેશપ્રેમ અને લોકસેવા થકી ઓળખાતા ઓનલી ઇન્ડિયન, મંદિરોમાં દુગ્ધાભિષેક બાદ વહી જતાં દૂધનો કર્યો ઉપયોગ.

આજે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટેનું વ્રત એટલે ફુલકાજળી, જાણો તેનું મહત્વ

25 Aug 2021 7:51 AM GMT
આજ 25 ઓગસ્ટ એટલે કે આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી કરવામાં આવે છે. ફુલકાજળી શિવ-પાર્વતી માટે કરવામાં આવે છે. ફુલકાજળી...

ભરૂચ : નર્મદા નદી કાંઠાના 333 શિવતીર્થોમાં શ્રેષ્ઠ એટલે શુકલતીર્થ, કરો દર્શન શુકલેશ્વર મહાદેવના

25 Aug 2021 6:53 AM GMT
શુકલતીર્થમાં આવેલું છે શુકલેશ્વર મહાદેવનું મંદિર, કારતક મહિનામાં શુકલતીર્થ ખાતે ભરાય છે મેળો.

ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ

24 Aug 2021 11:45 AM GMT
પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ ભોળાનાથ શંભુની આરાધનામાં મશગુલ છે ત્યારે અમે તમને આજે કરાવીશું ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલાં ચિંતાનાથ મહાદેવના...

સુરેન્દ્રનગર: જોવાલાયક અને અદભૂત સ્થળ ઝરીયા મહાદેવ મંદિર: જ્યાં છે ત્રણ લિંગવાળું શિવલિંગ

16 Aug 2021 12:56 PM GMT
ઝરીયા મહાદેવ મંદિરમાં છે ત્રણ લિંગવાળું શીવલિંગ, લોકવાયકા મુજબ પાંડવો પણ અહીં રહી ચુક્યા.

ભાવનગર: ઘોઘામાં આવેલા પૌરાણિક પડઘલીયા મહાદેવ મંદિરનો અનેરો મહિમા

16 Aug 2021 9:45 AM GMT
આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા અકબંધ, પૌરાણિક પડઘલીયા મહાદેવનો છે અનેરો મહિમા.