Connect Gujarat

You Searched For "Somnath Gujarat"

ગીર સોમનાથ: એડવાન્સ ટેકનોલોજીથી તૈયાર થઈ રહ્યો છે સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા, જુઓ શું છે ખાસિયત

21 Sep 2021 10:36 AM GMT
સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા તૈયાર થશે, અમદાવાદની કંપનીને કામ સોંપવામાં આવ્યું.

સોમનાથ : 30 કરોડ રૂપિયાના પ્રોજેકટસનું લોકાર્પણ, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છેઃ નરેન્દ્ર મોદી

20 Aug 2021 9:26 AM GMT
સોમનાથમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો વોક -વે, મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયું મંદિર.

સોમનાથ : તબીબે કરી નાંખી સરકારી જમીનની "સર્જરી", ગેરકાયદે રીતે બાંધી દીધો રીસોર્ટ

10 Aug 2021 11:50 AM GMT
ડૉ. રસિક વઘાસીયા સામે નોંધાયો છે લેન્ડ ગ્રેબિંગનો ગુનો, હડમતિયા ગીરમાં આવેલો છે અથિઝ રીસોર્ટ.

ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

27 Jun 2021 7:18 AM GMT
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો

21 Jun 2021 11:42 AM GMT
સંસ્કૃત ભાષામાં યોગદાન આપનારનું કરાય છે સન્માન, બે વિદ્વાનોનું કરાયું સન્માન.

સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી

10 Jun 2021 12:16 PM GMT
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર

ગીર સોમનાથ: મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે ભ્ક્તોનું ઘોડાપૂર, જુઓ દ્રશ્યો

11 March 2021 6:10 AM GMT
મહાશિવરાત્રિના પાવન પર્વ પર પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું તો સોમનાથ દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો...

ગીર સોમનાથ: કોરોના મહામારી બાદ સોમનાથ ફરી ધમધમતું થયું, એક જ માસમાં 4.37 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

5 Feb 2021 12:10 PM GMT
યાત્રાધામ સોમનાથ ફરી ધમધમવા લાગ્યું છે. કોરોના મહામારીમાં રાહત બાદ મોટી સંખ્યામાં યાત્રીકો સોમનાથ આવી રહ્યા છે.માત્ર જાન્યુઆરી માસમાં જ 4.37 લાખ...

ગીર સોમનાથ: પી.એમ.મોદી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથનો વિકાસ ફાસ્ટટ્રેક પર, જુઓ કયા લેવાયા મહત્વના નિર્ણય

30 Jan 2021 8:16 AM GMT
સોમનાથ મંદીર ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ સોમનાથનું સુવર્ણયુગ તરફ પુન: પ્રસ્થાન થયું છે. પી.એમ.મોદી ચેરમેન બન્યા બાદ 400 કરોડના...

ગીર સોમનાથ : સોમનાથ મંદિરના 53 કળશોને કરાયા સુવર્ણ મઢીત, રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટના પરિજનો દ્વારા પૂજાવિધિ સંપન્ન

28 Dec 2020 7:15 AM GMT
જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર રહેલા 1500થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ યોજનાને સારો...

ગીર સોમનાથ : આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો આવ્યો “સુવર્ણ યુગ”

22 Dec 2020 8:30 AM GMT
કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સોમનાથ મંદિરના 1500...

સોમનાથના આરબી સમુદ્ર કિનારે 45 કરોડના ખર્ચે બનાવાયો વોક વે, મ્યુઝિક સીસસ્ટમ, અને કલાત્મક લાઇટિંગ બનશે આકર્ષણનું કેન્દ્ર

14 Nov 2020 3:23 PM GMT
મુંબઈ મરીન ડ્રાઇવની જેમ પ્રવાસીઓ સમુદ્ર કિનારે લટાર લગાવી શકશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં યાત્રી સુવિધા અને વિકાસની અનેક યોજનાઓ કાર્યરત છે. જે...