દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બીધુરીએ આપ્યું રાજીનામું, AAP સાથેના ગઠબંધનથી નારાજગી
PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.