Connect Gujarat

You Searched For "AAP"

અમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત...

22 March 2024 10:21 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..

ભરૂચ: ચૈતરની તમારો દીકરો તમારે દ્વાર સ્કીમ મતદારોને મનાવી શકશે,જુઓ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે શું કહ્યું

13 March 2024 11:04 AM GMT
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત...

8 March 2024 1:34 PM GMT
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.

ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું વિવિધ ગામોમાં ભ્રમણ, ચૈતર વાસવાનું સ્વાગત કરાયું

2 March 2024 11:20 AM GMT
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

કેજરીવાલ 7 સમન્સ બાદ પણ ED સમક્ષ હાજર ન થયા, AAPએ કહ્યું ઇન્ડિયા ગઠબંધન છોડવા દબાણ લાવવામાં આવી રહ્યું છે

26 Feb 2024 9:14 AM GMT
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી.

ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી...

22 Feb 2024 12:50 PM GMT
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : લોકસભાની ચૂંટણી પૂર્વે વ્યૂહરચના ઘડી કાઢવા AAPના MLA ચૈતર વસાવા મેદાને…

10 Feb 2024 11:54 AM GMT
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી.

અંકલેશ્વર : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય...

9 Feb 2024 7:20 AM GMT
ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.

ભરૂચ : ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં રાજપારડી ખાતે યોજાય AAPની સંકલન બેઠક..!

8 Feb 2024 12:33 PM GMT
તાલુકાના રાજપારડી ખાતે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાય હતી.

ભરૂચ: જિલ્લાના 9 તાલુકાઓમાં તલાટીની ઘટના કારણે અરજદારોના કામ અટવાયા,AAP દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

25 Jan 2024 11:46 AM GMT
આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.

ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!

8 Jan 2024 11:43 AM GMT
અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, નેત્રંગમાં ગજવશે જનસભા

7 Jan 2024 3:46 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આપ ધીમેધીમે પોતાનો જનાધાર ખોઈ રહી...