નર્મદા : વિકાસ માટે સરકાર તરફથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોણ ચાઉ કરી ગયું..!, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ...
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે.
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે.
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું
AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું.
ખેડૂતોના ખાતામાં રૂપિયા 3 લાખ સુધીની પાક ધિરાણ 0 ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસેથી 7 ટકા લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે
આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ