અંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક વિવાદમાં આવી રહ્યા છે ત્યારે આપના નેતા અમિત પંચાલ સામે તેમની જ સોસાયટીના રહીશોએ પોલીસને રજૂઆત કરી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રાનું આયોજન, યાત્રાનું નેત્રંગમાં કરાયું સ્વાગત
ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ