વડોદરા: AAPના કાર્યકર્તાઓએ ગૃહમંત્રીનું પૂતળા દહન કરતા પોલીસે કરી અટકાયત
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો,
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો,
ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા
ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું,
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં તેમના ડાબા પગ અને જમણા ગાલ પર ઈજાના નિશાન જોવા મળે છે.
PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.